• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • એક અપ્સરા જેણે 100થી વધારે બાળકોને આપ્યો જન્મ, ઋષિઓ પણ જોઈને થઈ ગયા હતા મોહિત... જાણો કોણ હતી આ અપ્સરા !

એક અપ્સરા જેણે 100થી વધારે બાળકોને આપ્યો જન્મ, ઋષિઓ પણ જોઈને થઈ ગયા હતા મોહિત... જાણો કોણ હતી આ અપ્સરા !

03:29 PM June 19, 2022 admin Share on WhatsApp



 

 

શાસ્ત્રો અનુસાર, દેવરાજ ઈન્દ્રના સ્વર્ગમાં 11 અપ્સરાઓ મુખ્ય સેવકા તરીકે હતી અને આ 11 અપ્સરાઓના નામ છે- કૃતસ્થલી, પુંજિકાસ્થલ, મેનકા, રંભા, પ્રમ્લોચા, અનુલોચા, ઘૃતાચી, વર્ચા, ઉર્વશી, પૂર્વચિત્તિ અને તિલોત. કહેવાય છે કે, આ બધી અપ્સરાઓની મુખ્ય અપ્સરા રંભા હતી. અને જુદી જુદી માન્યતાઓમાં અપ્સરાઓની સંખ્યા 108 થી 1008 સુધી માનવામાં આવે છે. એવામાં તમામ અપ્સરાઓની તથ્યો અને વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમાંથી એક આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. હા, આજે અમે તમને અપ્સરા ઘૃતાચી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના જીવનની એક અદ્ભુત વાર્તા છે.

ઘૃતાચી એક પ્રખ્યાત અપ્સરા હતી. એવું કહેવાય છે કે એકવાર તેને ઈન્દ્ર દ્વારા ભારદ્વાજ ઋષિની તપસ્યામાં ખલેલ પહોંચાડવા માટે મોકલવામાં આવી હતી. ગંગામાં સ્નાન કરીને ભારદ્વાજ પોતાના આશ્રમ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેની નજર નદીમાં સ્નાન કરીને બહાર આવી રહેલી અપ્સરા ઘૃતાચી પર પડી. ભીના વસ્ત્રોમાં ઘૃતાચીનું કામુક શરીર અને તેનું સંપૂર્ણ અંગ જોઈને ભારદ્વાજ મુનિ ત્યાં જ રોકાઈ ગયા. તેણે આંખો બંધ કરીને પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન પણ કર્યો પણ તે નિષ્ફળ નિવડયો. તેઓ આંખો ખોલીને, ધૃતાચીની સુંદરતાની પ્રશંસા કરવા લાગ્યા. જાતીય ઈચ્છાથી પીડાતા ભારદ્વાજને જોતાં જ તેઓનું સ્ખલન થઈ ગયું હતું.

પછી ઋષિએ વીર્યને દ્રોણી(માટીના વાસણ)માં નાખ્યું જેમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો. અન્ય દંતકથા અનુસાર, ધૃતાચી ઋષિ કશ્યપ અને પ્રદાની પુત્રી હતી. પૌરાણિક માન્યતા અનુસાર, ઘૃતાચીએ ઘણા પુરુષો સાથે સંભોગ કર્યો હતો. વાસ્તવમાં, સ્વર્ગના રાજા ઇન્દ્ર, ઋષિઓની તપસ્યામાં ખલેલ પહોંચાડવા માટે આ અપ્સરાઓને પૃથ્વી પર મોકલતા હતા. એવું કહેવાય છે કે ઘૃતાચીને વિશ્વકર્માથી પણ પુત્રો હતા.

અપ્સરા ઘૃતાચીને રૂદ્રશ્વથી દસ પુત્રો અને દસ પુત્રીઓ હતી. કન્નૌજના રાજા કુશાનાભે ધૃતાચીના ગર્ભમાંથી 100 કન્યાઓ પેદા કરી હતી. તો મહર્ષિ ચ્યવનના પુત્ર પ્રમિતિએ ઘૃતાચીના ગર્ભમાંથી રૂરુ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ સિવાય ઋષિ વેદ વ્યાસે ઘૃતાચીના સુંદર દેહને જોઈને જ કામુક થઈ ગયા હતા, જેના કારણે શુકદેવનો જન્મ થયો હતો.

(નોંધ-આ માહિતી શાસ્ત્રોક્ત અહેવાલોનો સંદર્ભ રાખીને પ્રકાશીત કરેલી છે.)



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us